27.3 C
Ahmedabad
July 31, 2025
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં નવા 1,883 કેસ : 21 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 2 હજારથી નીચે આવી ગાઈ છે. આજે 1,883 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યા યથાવત રહેતા 21 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 17% જેટલો ઘટાડો થતા કાલના 2,275 ની સરખામણીમાં આજે 1,883 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 700 નીચે

ગુજરાતમાં સૌથી વધુ કોરોના(Corona)ના કેસ 618 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 282, રાજકોટ કોર્પોરેશનમાં 47, સુરત કોર્પોરેશનમાં 47, વડોદરામાં 96, સુરત જીલ્લામાં 73, કચ્છમાં 39, આણંદમાં 55, ભરુચમાં 18, મહેસાણામાં 95, ગાંધીનગર કોર્પોરેશનમાં 75, જામનગર કોર્પોરેશનમાં 3 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 17 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 18,301 : સાજા થવાનો દર 97.60%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 18,301 પર પહોંચી છે, જેમાં 105 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 18,196 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 11,83,294 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,775 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 97.60% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona 11 February numbers

તાજા સમાચાર

આજે કુલ 2,06,636 લોકોનું રસીકર(Vaccination

corona vaccination 11 February numbers

રાજ્યમાં આજે કુલ 2,06,636 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,07,17,057 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

Inspirational Incident : 75 લાખના દહેજને બદલે દિકરીએ પિતાને કહ્યું ગર્લ્સ હોસ્ટેલ બનાવો : સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો

SAHAJANAND

Destroying liqueur : રુ. 1,07,14,270 ની કિંમતના દારુના જથ્થાનો નાશ

SAHAJANAND

Narendra Modi : DGsP/IGsP કોન્ફરન્સ-2021માં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ

SAHAJANAND

Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા

Newspane24.com

Leave a Comment