28.7 C
Ahmedabad
July 30, 2025
NEWSPANE24
Breaking Gujarat News

Corona : ગુજરાતમાં કોરોના ઘટ્યો : નવા 245 કેસ : 5 ના મોત

corona
SHARE STORY

Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 245 કેસ નોંઘાયા છે જ્યાર 5 વ્યક્તિના ના મોત નિપજ્યા છે.

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 300 થી નીચે આવી ગાઈ છે. આજે 245 કેસ નવા નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 100થી નીચે

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 100થી નીચે આવી જતા 98 નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 18, રાજકોટ કોર્પોરેશનમાં 03, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરામાં 11, સુરત જીલ્લામાં 8, મોરબીમાં 5, આણંદમાં 7, ભરુચમાં 1, મહેસાણામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, બનાસકાંઠામાં 13 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 2,538 : સાજા થવાનો દર 98.90%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,538 પર પહોંચી છે, જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 2,505 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,08,657 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,924 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 98.90% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 25 February

તાજા સમાચાર

આજે કુલ 1,03,321 લોકોનું રસીકર(Vaccination

corona vaccination numbers 25 February

રાજ્યમાં આજે કુલ 1,03,321 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,28,32,985 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર


SHARE STORY

Related posts

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

SAHAJANAND

International Women’s Day : મહિલાઓ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ : કય્છમાં પ્રધાનમંત્રીનું સેમિનારને સંબોધન

Newspane24.com

Crime Branch : વસ્ત્રાપુરમાં 24 લાખની ચોરી કરનાર ઘરઘાટીને 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

મેફેડ્રોનના 222.94 ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો : 22.5 લાખનો મુદ્દામાલ કબજે

SAHAJANAND

Leave a Comment