Wisdom : જીવનની એક ખુબી સમજી રાખવા જેવી છે. માણસની મર્યાદાઓને નામે આપણને આપણી બધી ખામીઓને છાવરવાની છુટ મળી જાય છે. આપણે માનવજાતની નબળાઈઓ અને ખામીઓ અંગે નિરાંત ભોગવીએ છીએ. કોઈ પણ માણસ પોતાની ભીતરમાં રહેલા આકાશને સમજવા ન મથે ત્યાં સુધી ડાહ્યો બની શકતો નથી. ડ્હાપણનો અર્થ એ કે પોતાની અંદર રહેલા ગાંડપણનો સીધો પરીચય.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર