27 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં સતત ઘટતો કોરોના : નવા કેસોની સંખ્યા 100ની નજીક : 2 ના મોત

corona
SHARE STORY

Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 117 કેસ નોંઘાયા છે જ્યાર 2 વ્યક્તિનાના મોત નિપજ્યા છે.

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 100 થી નીચે આવી ગાઈ છે. આજે 117 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના 58 કેસ

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 100થી નીચે રહેતા નવા 58 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરામાં 8, સુરત જીલ્લામાં 7, આણંદમાં 3, અમદાવાદ જિલ્લામાં 3, રાજકોટમાં 2, ખેડામાં 1, તાપીમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, બનાસકાંઠામાં 3 જ્યારે મોરબીમાં 2 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,820 : સાજા થવાનો દર 98.96%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,820 પર પહોંચી છે, જેમાં 22 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,798 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,09,878 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,930 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 95થી ઉપર આવી જતા હાલ 98.96% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

Corona numbers 28 February

તાજા સમાચાર

આજે કુલ 31,021 લોકોનું રસીકરણ(Vaccination)

corona vaccination numbers 28 February

રાજ્યમાં આજે કુલ 31,021 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,29,83,813 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

ATM Hack : ATM હેક કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ


SHARE STORY

Related posts

Ghar Vapasi : શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવીનો સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ

SAHAJANAND

લોક રક્ષક દળનો કર્મચારી સુરતમાં લાંચ(Bribery) લેતા ઝડપાયો : ACB ની કાર્યવાહી

SAHAJANAND

African Penguin : આફ્રિકન પેંગ્વિન અમદાવાદના સાયન્સ સિટીમાં

SAHAJANAND

International Women’s Day : મહિલાઓ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ : કય્છમાં પ્રધાનમંત્રીનું સેમિનારને સંબોધન

Newspane24.com

Leave a Comment