25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં નવા 8,338 કેસ : 38 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાતા 8,338 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળતા 38 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 24% જેટલો વધારો થતા કાલના 6,679 ની સરખામણીમાં આજે 8,338 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 2,654 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 2,654 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,712, રાજકોટ કોર્પોરેશનમાં 475, સુરત કોર્પોરેશનમાં 257, વડોદરામાં 484, સુરત જીલ્લામાં 137, કચ્છમાં 210, આણંદમાં 95, ભરુચમાં 145, મહેસાણામાં 130, ગાંધીનગર કોર્પોરેશનમાં 223, જામનગર કોર્પોરેશનમાં 95 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 80 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 75,464 : સાજા થવાનો દર 92.65%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 75,464 પર પહોંચી છે, જેમાં 229 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 75,235 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,83,022 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,511 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 92.65% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 1 February

તાજા સમાચાર

આજે કુલ 4,49,165 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination numbers 1 February

રાજ્યમાં આજે કુલ 4,49,165 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,83,82,401 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Raj Babbar in SP : કોંગ્રેસની વધુ એક મોટી વિકેટ પડશે…?


SHARE STORY

Related posts

Fire at Bhajiya House : ખોખરા રાયપુર ભજિયા હાઉસમાં આગ : જુઓ વીડિયો

Newspane24.com

Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસને DGP દ્વારા પ્રશંસાપત્ર

Newspane24.com

Crime Branch : ઓઢવમાં 32 લાખના દારુ સાથે 2 ઝડપાયા

Newspane24.com

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો

SAHAJANAND

Leave a Comment