25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં નવા 4,710 કેસ : 34 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા 4,710 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં સામાન્ય ધટાડો નોંધાતા 34 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 23% જેટલો ઘટાડો થતા કાલના 6,097 ની સરખામણીમાં આજે 4,710 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 1500 નીચે

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 1,451 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 781, રાજકોટ કોર્પોરેશનમાં 137, સુરત કોર્પોરેશનમાં 174, વડોદરામાં 231, સુરત જીલ્લામાં 165, કચ્છમાં 96, આણંદમાં 114, ભરુચમાં 54, મહેસાણામાં 147, ગાંધીનગર કોર્પોરેશનમાં 242, જામનગર કોર્પોરેશનમાં 51 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 36 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 51,013 : સાજા થવાનો દર 94.28%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 51,013 પર પહોંચી છે, જેમાં 236 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 50,777 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 11,34,683 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,648 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 94.85% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 5 February

તાજા સમાચાર

આજે કુલ 2,71,887 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination numbers 5 February

રાજ્યમાં આજે કુલ 2,71,887 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,95,49,348 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Diploma and Degree Student Scholarships : ડિપ્લોમાં અને ડિગ્રીમાં પ્રવેશનારા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ


SHARE STORY

Related posts

રાજ્યમાં આજે Coronaના 10,019 કેસ : 2 ના મોત

SAHAJANAND

વડોદરા પોલીસની શી-ટીમ(She Team) દ્વારા દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓનું પુનઃ સ્થાપન : પ્રશંસનીય પ્રયોગ

SAHAJANAND

Destroying liqueur : રુ. 1,07,14,270 ની કિંમતના દારુના જથ્થાનો નાશ

SAHAJANAND

Corona SOP : કોરોના અંગે શહેર પોલીસ કમિશ્નરનું જાહરનામું

SAHAJANAND

Leave a Comment