25 C
Ahmedabad
March 23, 2023
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં કોરોનાના કેસ 300થી નીચે : 8 ના મોત

corona
SHARE STORY

Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 293 કેસ નોંઘાયા છે જ્યાર 8 વ્યક્તિના ના મોત નિપજ્યા છે.

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 300 થી નીચે આવી ગાઈ છે. આજે 293 કેસ નવા નોંધાયા છે. જ્યારે 8 લોકોના મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના 112 કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોના(Corona)ના કેસ 112 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 30, રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરામાં 23, સુરત જીલ્લામાં 10, મોરબીમાં 8, આણંદમાં 4, ભરુચમાં 1, મહેસાણામાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 1 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 2,942 : સાજા થવાનો દર 98.87%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,942 પર પહોંચી છે, જેમાં 34 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 2,908 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,08,013 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,919 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 98.87% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 23 February

તાજા સમાચાર

આજે કુલ 1,15,002 લોકોનું રસીકર(Vaccination

corona vaccination number 23 Frbruary

રાજ્યમાં આજે કુલ 1,15,002 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,27,29,664 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર


SHARE STORY

Related posts

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Gujarat : પત્રકારત્વ ઇતિહાસનું જતન કરવા સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 

Newspane24.com

વિરાટ કોહલીએ Team India નું સુકાની પદ છોડ્યુ

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસને DGP દ્વારા પ્રશંસાપત્ર

Newspane24.com

Leave a Comment