27 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં આજે 12,131 નવા કેસ : મરણનો આંકડો વધ્યો : 30 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળતા આજે 12,131કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં વાધારો થતા કાલના 22 ની જગ્યાએ આજે 30 લોકના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 6% જેટલો ઘટાડો થતા કાલના 12,911 ની સરખામણીમાં આજે 12,131 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 4,046 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 4,046 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,999, રાજકોટ કોર્પોરેશનમાં 958, સુરત કોર્પોરેશનમાં 628, વડોદરામાં 518, સુરત જીલ્લામાં 443, કચ્છમાં 206, આણંદમાં 138, ભરુચમાં 148, મહેસાણામાં 157, ગાંધીનગર કોર્પોરેશનમાં 271, જામનગર કોર્પોરેશનમાં 176 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 185 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,07,915 : સાજા થવાનો દર 89.56%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,07,915 પર પહોંચી છે, જેમાં 297 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,07,618 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,14,501 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,375 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નજીક આવી જતા હાલ 89.56% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers gujarat

તાજા સમાચાર

આજે કુલ 1,94,350 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination numbers gujarat

રાજ્યમાં આજે કુલ 1,94,350 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,73,85,041 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

National Voters’ Day : ચાલો આપણી ચૂંટણી પ્રક્રિયાને સુગમ-સમાવિષ્ટ બનાવવા સહભાગી બનીએ


SHARE STORY

Related posts

Shivaratri : મહાશિવરાત્રી નો મહિમા

Newspane24.com

ગુજરાતમાં આજે Corona સંક્રમિતોના 21,225 કેસ : 16 ના મોત

SAHAJANAND

Dhandhuka Murder : ફેસબુક પર ધાર્મિક લાગણી દુભવતા વીડિયો મુકવા બાબતે યુવકની ગોળી મારી હત્યા

SAHAJANAND

આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી લૂંટ ચલાવનારા ચાર આરોપી(Loot accused) ઝડપાયા

SAHAJANAND

Leave a Comment