27 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
Gujarat News

Corona કેસોમાં વધારો : ગુજરાતમાં આજે 16,608 નવા કેસ : 28 ના મોત

Corona
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતા આજે 16,608 કેસ નવા નોંધાયા છે અને 28 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 20% જેટલો વધારો થતા કાલના 13,805 ની સરખામણીમાં આજે 16,608 કેસ નવા સામે આવ્યા છે જ્યારે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં ગઈ કાલના 19ની સરખામણીમાં આજે 28 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 5,303 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 5,303 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 3,041, રાજકોટ કોર્પોરેશનમાં 1,376, સુરત કોર્પોરેશનમાં 1,004, વડાદરામાં 761, સુરત જીલ્લામાં 472, કચ્છમાં 244, આણંદમાં 156, ભરુચમાં 273, મહેસાણામાં 277, અમરેલીમાં 151, ગાંધીનગર કોર્પોરેશનમાં 309, જામનગર કોર્પોરેશનમાં 357 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 293 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,34,261 : સાજા થવાનો દર 86.77%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,34,261 પર પહોંચી છે, જેમાં 255 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,34,006 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9,48,405 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,302 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 86.77% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર

આજે કુલ 2,43,811 લોકોનું રસીકર(Vaccination)

રાજ્યમાં આજે કુલ 2,43,811 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,67,59,428 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Corona SOP : કરફ્યુ(curfew) અંગે જાહરનામું


SHARE STORY

Related posts

Surat પોલીસે અપહરણ થયેલ બે વર્ષના બાળકને 72 કલાકમાં આવી રીતે શોધ્યો

Newspane24.com

CORONAએ મુકી દોટ – રાજ્યમાં 9,941 કેસ – 33%નો વધારો : ચારના મોત

SAHAJANAND

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

બનાસકાંઠા જિલ્લામાં પરાગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ(first in milk production) સ્થાન મેળવ્યુ

SAHAJANAND

Leave a Comment