26 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
Gujarat News

ગુજરાત(Gujarat)માં આજે કોરોના(Corona) કેસોમાં ઘટાડો : 16,617 નવા કેસ : 19 ના મોત

corona SOP
SHARE STORY

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ગાઈ કાલ કરતા આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે નોંધાયેલા નવા સંક્રમિતોની સંખ્યા 16,617 સુધી પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 28% જેટલો ઘટાડો થતા કાલના 23,150 ની સરખામણીમાં આજે 16,617 કેસ નવા સામે આવ્યા છે અને 19 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 8,194 કોરોનાના કેસ

ગુજરાત(Gujarat)માં સૌથી વધુ કોરોનાના કેસ 6,191 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 1,512, વડોદરા કોર્પોરેશનમાં 2,876, રાજકોટ કોર્પોરેશનમાં 410, સુરત જીલ્લામાં 629 આણંદમાં 291, બરુચમાં 269, મહેસાણામાં 266, અમરેલીમાં 175 ગાંધીનગર કોર્પોરેશનમાં 398, જામનગર કોર્પોરેશનમાં 138 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 399 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,34,837 : સાજા થવાનો દર 86.35%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,34,837 પર પહોંચી છે, જેમાં 258 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,34,579 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9,17,469 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,249 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 86.35% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers of Gujarat 23/01/2022

તાજા સમાચાર

આજે કુલ 1,16,936 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination number of Gujarat 23/01/2022

રાજ્યમાં આજે કુલ 1,16,936 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,63,45,327 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Corona અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક : લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં નવા 6,097 કેસ : 35 ના મોત

SAHAJANAND

African Penguin : આફ્રિકન પેંગ્વિન અમદાવાદના સાયન્સ સિટીમાં

SAHAJANAND

Corona : ગુજરાતમાં કોરોના ઘટ્યો : નવા 245 કેસ : 5 ના મોત

SAHAJANAND

Corona કેસોમાં વધારો : ગુજરાતમાં આજે 16,608 નવા કેસ : 28 ના મોત

SAHAJANAND

Leave a Comment